અમારા ઈષ્ટદેવ
આ ત્રિ-દિવસીય યજ્ઞ મહોત્સવ મહંત શ્રી પોપટબાપા ના રૂડા આશીર્વાદ સાથે અને મુખ્ય શાસ્ત્રી શ્રી રાકેશદાદા પંડયા (શ્રીરાધે) ના આચાર્યપદે સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિ અનુસાર સંપન્ન થશે.
શ્રી બરડાદેવ ધામનાં પૂજારીશ્રી: શ્રી દિલિપદાસ કાળીદાસ કુબાવત
↓ કંકોત્રી પર ક્લિક કરો
સૌરાષ્ટ્ર વિરલ વસુંધરા એવા સુત્રાપાડાની પવિત્ર ધરા પર, અનંત કોટી બ્રહ્માંડનાં નાયક પરબ્રહ્મ પરમાત્મા તથા ઈષ્ટદેવ શ્રી બરડાદેવ બાપા, સતીમાં લાખીમા અને વિરમબાપાની અસીમ કૃપાથી આ ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૧/૦૫/૨૦૨૬, સોમવાર
૧૨/૦૫/૨૦૨૬, મંગળવાર
૧૩/૦૫/૨૦૨૬, બુધવાર
૧૧-૦૫-૨૦૨૬, રાત્રે ૦૯:૦૦
જગદિશભાઈ આહિર (ટીકરવાળા) તથા તેમની ટીમ દ્વારા ભવ્ય પ્રસ્તુતિ.
૧૨-૦૫-૨૦૨૬, રાત્રે ૦૭:૦૦ થી ૦૯:૦૦
કલાકાર શ્રીમતી કૃપાલીબેન પાર્થિવભાઈ વાઘેલા, (નેરૂલ, મુંબઈ) ના સથવારે.
૧૨-૦૫-૨૦૨૬, રાત્રે ૦૯:૩૦
કલાકાર પદ્મશ્રી એવોર્ડ સ્વ. કવિદાદનાં પુત્ર શ્રી જીતુદાનભાઈ ગઢવી અને શ્રી કેતનભાઈ દેવળીયા.
પેઢીઓથી ચાલ્યો આવતો આપણો ભવ્ય વારસો, સંસ્કાર અને પરંપરાઓનો અનોખો સંગમ છે. આપણા પૂર્વજોએ સ્થાપેલા મૂલ્યો અને ધાર્મિક આસ્થાઓને આપણે આજે પણ એટલા જ ગૌરવથી જાળવી રાખી છે. આ વિડીયો દ્વારા આપણી જૂની યાદો અને સફરને વાગોળીએ.
વધુ માહિતી જુઓ
તા: ૧૧ થી ૧૩ સવારે નાસ્તો, બપોર તથા રાત્રી ભોજન (મહાપ્રસાદ) અને શ્રીરામ તથા શિવ મંદિરનાં બાંધકામ માટે આપ સૌના સાથ અને સહકારની અપેક્ષા છે.
આ પુણ્ય કાર્યમાં સહભાગ બની ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરો. આપનો દરેક ફાળો આ મહોત્સવને દિવ્ય બનાવશે.
ભોજદે-ગીર
આ ત્રિ-દિવસીય યજ્ઞ મહોત્સવના આચાર્યપદે શાસ્ત્રી શ્રી રાકેશદાદા પંડ્યા (શ્રી રાધે), ભોજદે-ગીર તથા બિરાજી શાસ્ત્રીશ્રી સતિષભાઈ પંડ્યા માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞકાર્ય કરવામાં આવશે.